વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પણ એફ્રાઈમીઓએ ગેઝેરમાં રહેતા કનાનીઓને હાંકી કાઢ્યા નહિ.+ કનાનીઓ આજ સુધી એફ્રાઈમમાં રહે છે+ અને ગુલામો તરીકે કામ કરે છે.+

  • ૧ રાજાઓ ૯:૨૦-૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ તેના રાજમાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૨૧ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા. મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૨૨ સુલેમાને ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, સેવકો, આગેવાનો, મદદનીશો અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.

  • ૨ કાળવૃત્તાંત ૨:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ સુલેમાને ૭૦,૦૦૦ માણસોને મજૂરો* તરીકે, ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા+ તરીકે અને ૩,૬૦૦ માણસોને તેઓના ઉપરીઓ તરીકે પસંદ કર્યા.+

  • ૨ કાળવૃત્તાંત ૨:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ સુલેમાનના પિતા દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા બધા પરદેશી માણસોની વસ્તી-ગણતરી કરાવી હતી.+ સુલેમાને પણ એવી ગણતરી કરાવી.+ તેઓની સંખ્યા ૧,૫૩,૬૦૦ હતી. ૧૮ તેણે તેઓમાંથી ૭૦,૦૦૦ માણસોને મજૂરો* તરીકે, ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા+ તરીકે અને તેઓ પાસે કામ કરાવવા ૩,૬૦૦ માણસોને તેઓના ઉપરીઓ તરીકે પસંદ કર્યા.+

  • ૨ કાળવૃત્તાંત ૮:૭-૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ તેના રાજમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૮ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા.+ મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૯ સુલેમાને પોતાના કામ માટે ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, મદદનીશોના મુખીઓ અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો