વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૯:૨૪, ૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ તમારા દીકરાઓ, પરદેશીઓ અને બીજી બધી પ્રજાઓ એ જોઈને બોલી ઊઠશે, ‘યહોવાએ આ દેશની આવી હાલત કેમ કરી?+ તે કેમ આટલા કોપાયમાન થયા?’ ૨૫ પછી તેઓ કહેશે, ‘એવું એટલા માટે થયું, કેમ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો કરાર તોડી નાખ્યો,+ જે કરાર તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી તેમણે તેઓ સાથે કર્યો હતો.+

  • યર્મિયા ૨૨:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ “‘આ શહેર આગળથી પસાર થનાર પ્રજાઓ એકબીજાને કહેશે: “યહોવાએ આ મહાન શહેરના આવા હાલ કેમ કર્યા?”+ ૯ તેઓ કહેશે: “કેમ કે આ શહેરના લોકોએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તોડ્યો છે. તેઓ બીજા દેવોને પગે પડ્યા છે અને તેઓની ભક્તિ કરી છે.”’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો