વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એસ્તેર ૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ પોતાની ફરજ બજાવતો હતો. એ સમયે રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશ ગુસ્સે ભરાયા અને તેઓએ રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું.

  • એસ્તેર ૨:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ એની તપાસ કરવામાં આવી ત્યારે, એ વાત સાચી નીકળી. પેલા બંને માણસોને થાંભલા* પર લટકાવી દેવામાં આવ્યા. એ આખો બનાવ રાજાની હજૂરમાં એ સમયના ઇતિહાસના પુસ્તકમાં લખવામાં આવ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો