-
યર્મિયા ૩૫:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા.+ તેઓ તમને કહેતા, ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી પાછા ફરો+ અને જે ખરું છે એ કરો. બીજા દેવો પાછળ જશો નહિ કે તેઓની સેવા કરશો નહિ. જો એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે મેં તમારા બાપદાદાઓને આપ્યો હતો.’+ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ.
-