૧૬ ત્રીજા દિવસે સવારે ગર્જના અને વીજળીઓ થવા લાગી અને પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું.+ પછી રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. એનાથી સર્વ લોકો છાવણીમાં થરથર કાંપવા લાગ્યા.+
૧૯ સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર*+ ખોલવામાં આવ્યું. એમાં તેમનો કરારકોશ* દેખાયો. એની સાથે વીજળીના ચમકારા થયા, અવાજો અને ગર્જનાઓ સંભળાયાં, ધરતીકંપ થયો અને મોટા મોટા કરા પડ્યા.