વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૬/૧ પાન ૩
  • લાખો નિરાશામાં એક આશા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાખો નિરાશામાં એક આશા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • ’છેલ્લા દિવસો,’ અથવા ‘અંતના સમયની’ નિશાની શું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • સુખના દિવસો જલદી જ આવશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • દુનિયાનો અંત ક્યારે આવશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૬/૧ પાન ૩

લાખો નિરાશામાં એક આશા

“છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.”—૨ તીમોથી ૩:૧.

શું તમે નીચે આપેલા દુઃખદ બનાવો વિષે સાંભળ્યું છે? શું તમે પોતે એ અનુભવ્યા છે?

● ભયંકર બીમારીને લીધે ઘણા લોકો માર્યા ગયા હોય.

● દુકાળને લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.

● ધરતીકંપે હજારો લોકોનો ભોગ લીધો હોય અને ઘણા ઘરબાર વગરના થઈ ગયા હોય.

હવે પછીના લેખોમાં આપણે આના જેવી આફતો વિષે અમુક હકીકતો તપાસીશું. એ પણ જોઈશું કે આવી આફતો વિષે બાઇબલમાં પહેલેથી જ ભાખવામાં આવ્યું હતું. એ બધું આ દુનિયાના અંતના ‘છેલ્લા સમયʼમાં બનશે.a

આ લેખો ફક્ત મુશ્કેલ સંજોગો વિષે જ નહિ પણ ભાવિની સુંદર આશા વિષે જણાવે છે. એમાં એક પછી એક છ ભવિષ્યવાણીઓ તપાસીશું, જે સાબિત કરશે કે દુનિયાના ‘છેલ્લા સમયʼનો જલદી જ અંત આવશે. એ પણ જોઈશું કે અમુક લોકો આ ભવિષ્યવાણી પર કેવી દલીલો કરે છે. તેમ જ અમુક વચનો તપાસીશું જે બતાવશે કે આપણા માટે કેવું સુંદર ભાવિ રહેલું છે. (w11-E 05/01)

[ફુટનોટ]

a પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ “ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો