ફૂટનોટ
a ઘાયલ થએલાં પક્ષીઓને મદદ આપવા જઈએ ત્યારે, પક્ષી ચાંચ મારે એની શક્યતા રહેલી છે. કેમ કે તેઓ જાણતા નથી કે તમે મદદ આપો છો. અમુક પક્ષીઓ રોગી હોવાથી એ આપણને પણ લાગી શકે. એને મદદ આપતા પહેલાં હાથમાં રબરના મોજાં પહેરવાં જોઈએ. એ પછી હાથ ધોવા જોઈએ. જો એવું લાગે કે મદદ કરવાથી તમને પણ રોગ લાગશે તો નજીક ન જશો. પક્ષીઓની સારવાર રાખતી સંસ્થાને ફોન કરીને બોલાવી શકો.