-
લેવીય ૮:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ ત્યાર બાદ, મૂસાએ એ બધું તેઓના હાથમાંથી લીધું અને વેદી પર ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ્યું. એ યાજકોને નિયુક્ત કરવાની વિધિનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.
-
-
ગણના ૬:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે.
-