વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૧:૩૨, ૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ “‘એમાંનું કોઈ પણ પ્રાણી મરી જાય અને કોઈ વસ્તુ પર પડે તો એ વસ્તુ અશુદ્ધ ગણાય, પછી ભલે એ લાકડાનું વાસણ હોય, કપડું હોય, ચામડું હોય કે કંતાનનો ટુકડો હોય. રોજબરોજના કામમાં વપરાતું વાસણ પાણીથી ધોઈ નાખવું. એ સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી એ શુદ્ધ ગણાય. ૩૩ જો એ માટીના વાસણમાં પડે, તો એને ભાંગી નાખવું અને એમાં જે કંઈ હોય એ બધું અશુદ્ધ ગણાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો