-
ગણના ૬:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેના પિતા કે માતા કે ભાઈ કે બહેન મરણ પામે તોપણ, એ શબને અડકીને તે પોતાને અશુદ્ધ ન કરે,+ કેમ કે તેના લાંબા વાળ એ વાતની નિશાની છે કે તે ઈશ્વર માટે નાઝીરી છે.
-
-
ગણના ૧૯:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+
-
-
ગણના ૧૯:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “‘જો કોઈ માણસ તંબુમાં મરણ પામે, તો એ માટે આ નિયમ છે: તંબુમાં જનાર અને તંબુમાં પહેલેથી જ હાજર હોય, એ બધા લોકો સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
-