-
પુનર્નિયમ ૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ આપણને કાદેશ-બાર્નેઆથી ચાલીને ઝેરેદની ખીણ પાર કરતા ૩૮ વર્ષ લાગ્યાં. યહોવાએ સમ ખાઈને કહ્યું હતું તેમ, એ સમય દરમિયાન આપણામાંથી સૈનિકોની આખી પેઢી મરણ પામી.+
-