-
નિર્ગમન ૨૯:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+
-
-
લેવીય ૬:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “હારુન અને તેના દીકરાઓને આજ્ઞા કર કે, ‘અગ્નિ-અર્પણનો નિયમ આ છે:+ અગ્નિ-અર્પણ વેદીની આગ પર આખી રાત, એટલે કે સવાર સુધી રહે અને વેદી પર આગ કાયમ સળગતી રહે.
-
-
હઝકિયેલ ૪૬:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ અગ્નિ-અર્પણ તરીકે ઘેટાનું નર બચ્ચું, અનાજ-અર્પણ અને તેલ રોજ સવારે નિયમિત રીતે ચઢાવવું.’
-