-
ગણના ૧૫:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ અથવા જો તમે નર ઘેટો ચઢાવો, તો એની સાથે અનાજ-અર્પણ માટે બે ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પોણો હીન તેલ મેળવેલું હોય. ૭ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પોણો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
-