વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “‘જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અગ્‍નિ-અર્પણ* ચઢાવે, તો એ ખોડખાંપણ વગરનો આખલો* હોય.+ તે એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રાજીખુશીથી+ યહોવાને અર્પી દે.

  • લેવીય ૨૨:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ તમે એવું કોઈ પણ પ્રાણી ન ચઢાવો જે આંધળું હોય, જેનું હાડકું ભાંગેલું હોય, જેના શરીર પર કોઈ જખમ હોય, જેને મસા હોય અથવા જેને ખરજવું કે દાદર થયું હોય. એવું કોઈ પણ પ્રાણી તમે યહોવા આગળ રજૂ ન કરો અથવા યહોવા માટે વેદી પર એનું અર્પણ ન ચઢાવો.

  • પુનર્નિયમ ૧૫:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ પણ જો એ પ્રાણી લંગડું, આંધળું કે બીજી કોઈ મોટી ખોડવાળું હોય, તો તમે તમારા ઈશ્વર યહોવા આગળ એનું બલિદાન ન ચઢાવો.+

  • પુનર્નિયમ ૧૭:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ “તમે કોઈ ખોડવાળો કે ઈજા પામેલો આખલો કે ઘેટો તમારા ઈશ્વર યહોવાને અર્પણ કરશો નહિ, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો