-
લેવીય ૨૨:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તમે એવું કોઈ પણ પ્રાણી ન ચઢાવો જે આંધળું હોય, જેનું હાડકું ભાંગેલું હોય, જેના શરીર પર કોઈ જખમ હોય, જેને મસા હોય અથવા જેને ખરજવું કે દાદર થયું હોય. એવું કોઈ પણ પ્રાણી તમે યહોવા આગળ રજૂ ન કરો અથવા યહોવા માટે વેદી પર એનું અર્પણ ન ચઢાવો.
-
-
પુનર્નિયમ ૧૭:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “તમે કોઈ ખોડવાળો કે ઈજા પામેલો આખલો કે ઘેટો તમારા ઈશ્વર યહોવાને અર્પણ કરશો નહિ, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+
-