વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૭:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ “‘જો તે માનતા-અર્પણ*+ અથવા સ્વેચ્છા-અર્પણ*+ ચઢાવે, તો તે એ દિવસે એને ખાય. એમાંનું બાકી રહેલું તે બીજા દિવસે પણ ખાઈ શકે.

  • લેવીય ૨૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “‘જો કોઈ માણસ સ્વેચ્છા-અર્પણ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે,+ તો તે ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી ખોડખાંપણ વગરનું પ્રાણી ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. એ પ્રાણીમાં કોઈ ખોડખાંપણ હોવી ન જોઈએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો