લેવીય ૭:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘જો તે માનતા-અર્પણ*+ અથવા સ્વેચ્છા-અર્પણ*+ ચઢાવે, તો તે એ દિવસે એને ખાય. એમાંનું બાકી રહેલું તે બીજા દિવસે પણ ખાઈ શકે. લેવીય ૨૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ “‘જો કોઈ માણસ સ્વેચ્છા-અર્પણ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે,+ તો તે ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી ખોડખાંપણ વગરનું પ્રાણી ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. એ પ્રાણીમાં કોઈ ખોડખાંપણ હોવી ન જોઈએ.
૧૬ “‘જો તે માનતા-અર્પણ*+ અથવા સ્વેચ્છા-અર્પણ*+ ચઢાવે, તો તે એ દિવસે એને ખાય. એમાંનું બાકી રહેલું તે બીજા દિવસે પણ ખાઈ શકે.
૨૧ “‘જો કોઈ માણસ સ્વેચ્છા-અર્પણ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે,+ તો તે ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી ખોડખાંપણ વગરનું પ્રાણી ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. એ પ્રાણીમાં કોઈ ખોડખાંપણ હોવી ન જોઈએ.