ગણના ૧૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+ પુનર્નિયમ ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “તમે તાબએરાહમાં,+ માસ્સાહમાં+ અને કિબ્રોથ-હાત્તાવાહમાં+ પણ યહોવાને ગુસ્સે કર્યા હતા.
૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+