વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૧:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “જો કોઈ માણસ બીજા માણસ પર હુમલો કરીને તેને મારી નાખે, તો તેને મોતની સજા કરવી.+ ૧૩ પણ જો તેણે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય અને સાચા ઈશ્વરે એમ થવા દીધું હોય, તો હું જે જગ્યા નક્કી કરું ત્યાં તે નાસી જાય.+

  • પુનર્નિયમ ૧૯:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “હવે જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે, તો તે માણસ એ શહેરમાં નાસી જાય અને પોતાનો જીવ બચાવે.+ ૫ જેમ કે, એક માણસ પોતાના સાથી જોડે જંગલમાં લાકડાં ભેગાં કરવા જાય છે. તે ઝાડ કાપવા પોતાની કુહાડી ઉપાડે છે. કુહાડી હાથામાંથી છટકીને તેના સાથીને વાગે છે અને તે મરી જાય છે. એ કિસ્સામાં, ખૂની પોતાનો જીવ બચાવવા એ શહેરોમાંથી કોઈ એકમાં નાસી જાય.+

  • યહોશુઆ ૨૦:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘મેં તમને મૂસા દ્વારા જણાવ્યું હતું એ પ્રમાણે તમે પોતાના માટે આશ્રય શહેરો* પસંદ કરો.+ ૩ જો કોઈ અજાણતાં કે અકસ્માતે કોઈને મારી નાખે, તો તે ત્યાં નાસી જઈ શકે. એ શહેરો તેને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો