-
નિર્ગમન ૨૬:૩૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ એ પડદા માટે પાંચ થાંભલા બનાવ. એ થાંભલા બાવળના લાકડાના બનાવ અને એને સોનાથી મઢ. એની કડીઓ સોનાની હોય. થાંભલાઓને તાંબાની પાંચ કૂંભીઓ પર ગોઠવ.
-
-
નિર્ગમન ૩૬:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ તેણે પાંચ થાંભલાઓ અને એની કડીઓ બનાવ્યાં. થાંભલાનો ઉપરનો ભાગ સોનાથી મઢ્યો. એની આંકડીઓ સોનાની બનાવી, પણ એની પાંચ કૂંભીઓ તાંબાની બનાવી.
-