-
ગણના ૫:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ ભલે તે સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હોય કે ન કરી હોય, પણ જો પતિને પત્ની પર ઈર્ષા જાગે અને તેની વફાદારી પર શંકા ઊઠે, ૧૫ તો એ કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે પોતાની સાથે એફાહનો દસમો ભાગ* જવનો લોટ પણ લાવે, જે પત્ની તરફથી આપેલું અર્પણ ગણાશે. પતિએ એ અર્પણ પર તેલ રેડવું નહિ કે લોબાન* મૂકવો નહિ, કેમ કે એ ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ છે. એ અર્પણથી સ્ત્રીનો અપરાધ યાદ કરવામાં આવશે અને જો તે દોષિત હોય તો તેને સજા ફટકારવામાં આવશે.
-