-
ગણના ૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “વેદીના સમર્પણ માટે દરેક દિવસે એક એક મુખી પોતાનું અર્પણ રજૂ કરે.”
-
-
ગણના ૭:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ ચોથા દિવસે અલીસૂર,+ જે શદેઉરનો દીકરો અને રૂબેનના દીકરાઓનો મુખી હતો,
-
-
ગણના ૧૦:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની રૂબેન કુળ લેતું હતું. એ સમૂહનો આગેવાન શદેઉરનો દીકરો અલીસૂર હતો.+
-