-
ગણના ૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “વેદીના સમર્પણ માટે દરેક દિવસે એક એક મુખી પોતાનું અર્પણ રજૂ કરે.”
-
-
ગણના ૭:૬૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૬ દસમા દિવસે અહીએઝેર,+ જે આમ્મીશાદ્દાયનો દીકરો અને દાનના દીકરાઓનો મુખી હતો,
-
-
ગણના ૧૦:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ પછી ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની દાન કુળ લેતું હતું. એ સમૂહ બાકીના બધા કુળનું રક્ષણ કરવા સૌથી છેલ્લે ચાલતો હતો, જેથી પાછળથી કોઈ હુમલો ન કરે. એ સમૂહનો આગેવાન આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.+
-