૧ કાળવૃત્તાંત ૪:૪૨, ૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ યિશઈના દીકરાઓ પલાટયા, નઆર્યા, રફાયા અને ઉઝ્ઝિએલ શિમયોનના અમુક માણસોને, એટલે કે ૫૦૦ માણસોને સેઈર પર્વત+ પર લઈ ગયા. ૪૩ તેઓએ બાકી રહેલા અમાલેકીઓને મારી નાખ્યા,+ જેઓ નાસી છૂટ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ ત્યાં જ રહે છે. હઝકિયેલ ૨૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’
૪૨ યિશઈના દીકરાઓ પલાટયા, નઆર્યા, રફાયા અને ઉઝ્ઝિએલ શિમયોનના અમુક માણસોને, એટલે કે ૫૦૦ માણસોને સેઈર પર્વત+ પર લઈ ગયા. ૪૩ તેઓએ બાકી રહેલા અમાલેકીઓને મારી નાખ્યા,+ જેઓ નાસી છૂટ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ ત્યાં જ રહે છે.
૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’