-
નિર્ગમન ૧૭:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “આ બનાવ યાદ રહે માટે પુસ્તકમાં લખી લે અને યહોશુઆને જણાવ કે, ‘હું અમાલેકીઓનું નામનિશાન આકાશ નીચેથી મિટાવી દઈશ અને તેઓને યાદ પણ કરવામાં નહિ આવે.’”+
-