વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૯:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ મૂર્ખ લોકો એ જ માર્ગે જાય છે,+

      તેઓની પાછળ ચાલનારાના અને તેઓની ડંફાસથી ખુશ થનારાના પણ એવા જ હાલ થાય છે. (સેલાહ)

      ૧૪ ઘેટાંને કતલ કરવા લઈ જવાય છે તેમ, તેઓને કબરમાં* લઈ જવાશે,

      મરણ તેઓને ત્યાં દોરી જશે.

      સવાર થશે ત્યારે નેક લોકો તેઓ પર રાજ કરશે.+

      તેઓનું નામનિશાન રહેશે નહિ.+

      મહેલને બદલે કબર*+ તેઓનું ઘર થશે.+

  • ગીતશાસ્ત્ર ૫૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ મારા દુશ્મનોનો વિનાશ થાય,+

      તેઓ જીવતેજીવ કબરમાં* ઊતરી જાય,

      કેમ કે તેઓનાં ઘરમાં અને દિલમાં દુષ્ટતા ખદબદે છે.

  • લૂક ૧૨:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ પણ ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજે રાતે તારું મરણ થશે. તો પછી તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો