-
યશાયા ૫:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ તેઓનાં તીર અણીદાર છે,
તેઓ ધનુષ્ય તાણીને તૈયાર છે.
તેઓના ઘોડાઓની ખરી ચકમકના પથ્થર જેવી છે.
તેઓના રથોનાં પૈડાં વંટોળિયા જેવાં છે.+
-
-
યર્મિયા ૮:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ મેં તેઓ પર ધ્યાન આપ્યું, તેઓનું સાંભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નથી.
એકેય માણસે પોતાની દુષ્ટતા માટે પસ્તાવો કર્યો નથી.
કોઈ વિચારતું નથી, ‘અરે, મેં આ શું કર્યું?’+
જેમ ઘોડો યુદ્ધમાં જવા પૂરઝડપે દોડે છે,
તેમ દરેક જણ વારંવાર બીજાના રસ્તે દોડી જાય છે.
-