-
પુનર્નિયમ ૨૯:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ “જો કોઈ માણસ આ સમ વિશે સાંભળ્યા પછી પણ પોતાના દિલમાં બડાઈ હાંકે અને કહે, ‘હું મન ફાવે એમ વર્તીશ, મને કંઈ નહિ થાય’ અને એમ વિચારીને તેના માર્ગમાં જે કંઈ આવે એનો* નાશ કરી નાખે, ૨૦ તો યહોવા તેને માફ નહિ કરે.+ યહોવાનો ભારે કોપ તેના પર સળગી ઊઠશે અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ તેના પર ઊતરી આવશે.+ યહોવા તેનું નામ પૃથ્વી પરથી ભૂંસી નાખશે.
-