-
યર્મિયા ૨૫:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને કહ્યું: “તું મારા હાથમાંથી મારા ક્રોધના દ્રાક્ષદારૂનો પ્યાલો લે અને હું જે પ્રજાઓમાં તને મોકલું તેઓને પિવડાવ.
-
-
યર્મિયા ૨૫:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે, તો તું તેઓને કહેજે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારે એ પીવો જ પડશે!
-
-
યર્મિયા ૪૯:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવા કહે છે: “જો! જેઓને મારા કોપનો પ્યાલો પીવાની સજા નથી થઈ, તેઓ પણ એ પ્યાલો પીશે. તો તું કઈ રીતે બચી શકીશ? હું તને સજા કર્યા વગર નહિ છોડું. તારે એ પ્યાલો પીવો જ પડશે.”+
-
-
પ્રકટીકરણ ૧૪:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેઓ પછી ત્રીજો દૂત આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું: “જો કોઈ જંગલી જાનવર+ અને એની મૂર્તિની ઉપાસના કરે ને કપાળ કે હાથ પર એની છાપ લે,+ ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+
-