વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+

  • સભાશિક્ષક ૮:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ મેં દુષ્ટોને દફન થતાં જોયા, જેઓ પવિત્ર જગ્યાએ* આવજા કરતા હતા. તેઓએ જે શહેરોમાં દુષ્ટ કામો કર્યાં હતાં, ત્યાંથી તેઓની યાદ જલદી જ ભૂંસાઈ ગઈ.+ એ બધું પણ નકામું છે.

  • સભાશિક્ષક ૯:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો