ગીતશાસ્ત્ર ૧૧૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+ ח [હેથ] તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે. નીતિવચનો ૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે,જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.+ યશાયા ૩૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પૂનમના ચંદ્રનું અજવાળું સૂરજના અજવાળાની જેમ ઝળહળશે. સૂરજનો પ્રકાશ સાત ગણો વધશે,+ જાણે સાત દિવસનો પ્રકાશ હોય. એ દિવસે યહોવા પોતાના લોકોની પાટાપિંડી કરશે.*+ તેમણે કરેલા સખત ઘાના જખમ તે સાજા કરશે.+ મીખાહ ૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+ તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે. હું તેમનાં નેક* કામો જોઈશ.
૨૬ પૂનમના ચંદ્રનું અજવાળું સૂરજના અજવાળાની જેમ ઝળહળશે. સૂરજનો પ્રકાશ સાત ગણો વધશે,+ જાણે સાત દિવસનો પ્રકાશ હોય. એ દિવસે યહોવા પોતાના લોકોની પાટાપિંડી કરશે.*+ તેમણે કરેલા સખત ઘાના જખમ તે સાજા કરશે.+
૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+ તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે. હું તેમનાં નેક* કામો જોઈશ.