-
નહેમ્યા ૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ મેં રાજાને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! જે શહેરમાં મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે, એ ઉજ્જડ પડ્યું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.+ તો પછી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”
-
-
ગીતશાસ્ત્ર ૮૪:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
મારું તન-મન આનંદથી જીવતા ઈશ્વરનો જયજયકાર કરે છે.
-
-
યશાયા ૬૨:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૨ સિયોનને લીધે હું ચૂપચાપ બેસી રહીશ નહિ,+
યરૂશાલેમને લીધે હું છાનો બેસી રહીશ નહિ.
-