-
૨ રાજાઓ ૧૯:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ પણ તને ખબર છે કે આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો વિનાશ કરીને તેઓની કેવી દશા કરી છે!+ તો તું કઈ રીતે બચી જઈશ?
-
-
૨ રાજાઓ ૧૯:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ હમાથનો રાજા અને આર્પાદનો રાજા ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહ શહેરોના રાજાઓ ક્યાં છે?’”+
-