યશાયા ૩૭:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+
૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+