વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ પછી યહોવાએ એક દૂત મોકલ્યો. એ દૂતે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા શૂરવીર લડવૈયા,+ આગેવાનો અને લશ્કરના મુખીઓને ખતમ કરી નાખ્યા. એટલે એ રાજા બદનામ થઈને પોતાના દેશમાં પાછો ચાલ્યો ગયો. પછી તે પોતાના દેવના મંદિરમાં હતો ત્યારે, તેના અમુક દીકરાઓએ તેને તલવારથી મારી નાખ્યો.+

  • યશાયા ૩૦:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ યહોવા એની સામે યુદ્ધમાં બાથ ભીડશે,+

      આશ્શૂરને સજા કરવા તે લાકડીના ફટકા મારશે.

      લાકડીના દરેક ઘા સાથે

      ખંજરી અને વીણાનો અવાજ ગાજી ઊઠશે.+

  • નાહૂમ ૩:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ તને જોનારા તારાથી દૂર નાસી જશે+ અને કહેશે,

      ‘નિનવેહ નગરી બરબાદ થઈ ગઈ છે!

      તેને કોણ દયા બતાવશે?’

      બોલ, તને દિલાસો આપનાર હું ક્યાંથી શોધી લાવું?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો