નિર્ગમન ૨૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “તમે લાંચ ન લો, કેમ કે લાંચ ન્યાય કરનારને આંધળો બનાવી દે છે અને નેક માણસને નિર્ણય બદલવા લલચાવે છે.+ પુનર્નિયમ ૧૬:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તમે ન્યાય ઊંધો ન વાળો.+ તમે પક્ષપાત ન કરો.+ તમે લાંચ ન લો, કેમ કે લાંચ સમજુ માણસને આંધળો બનાવી દે છે+ અને ન્યાયી માણસને નિર્ણય બદલવા લલચાવે છે.
૮ “તમે લાંચ ન લો, કેમ કે લાંચ ન્યાય કરનારને આંધળો બનાવી દે છે અને નેક માણસને નિર્ણય બદલવા લલચાવે છે.+
૧૯ તમે ન્યાય ઊંધો ન વાળો.+ તમે પક્ષપાત ન કરો.+ તમે લાંચ ન લો, કેમ કે લાંચ સમજુ માણસને આંધળો બનાવી દે છે+ અને ન્યાયી માણસને નિર્ણય બદલવા લલચાવે છે.