-
૨ રાજાઓ ૧૮:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ હિઝકિયાની વાત માનીને યહોવામાં ભરોસો ન મૂકતા કે “યહોવા ચોક્કસ આપણને બચાવશે. તે આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં જવા દેશે નહિ.”+
-
-
૨ રાજાઓ ૧૮:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+
-
-
યશાયા ૧૦:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં યહોવા પોતાનું ધાર્યું કામ પૂરું કરશે. પછી તે* આશ્શૂરના રાજાને શિક્ષા કરશે, કેમ કે તેનું દિલ મગરૂર છે, તેની આંખો ઘમંડ અને અભિમાનથી ભરેલી છે.+ ૧૩ રાજા કહે છે:
‘હું મારી પોતાની શક્તિથી આ કરીશ.
હું મારી બુદ્ધિથી એમ કરીશ, કેમ કે હું બુદ્ધિશાળી છું.
એક શૂરવીરની જેમ હું તેઓને જીતી લઈશ.+
-