વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૩૬:૨૨, ૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ જુઓ! ઈશ્વરની શક્તિ અપાર છે;

      તેમના જેવો બીજો શિક્ષક કોણ છે?

      ૨૩ તેમને કોણ કહી શકે કે કયા માર્ગે ચાલવું?*+

      તેમને કોણ કહી શકે, ‘તમે જે કર્યું એ ખોટું છે’?+

  • રોમનો ૧૧:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ કેમ કે લખેલું છે: “યહોવાનું* મન કોણ જાણે છે? તેમને કોણ સલાહ આપી શકે?”+

  • ૧ કોરીંથીઓ ૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો