વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ જ્યારે યહોવા જોશે કે તેમના લોકો નિર્બળ થઈ ગયા છે,

      તેઓમાં ફક્ત લાચાર અને કમજોર લોકો રહી ગયા છે,

      ત્યારે તે તેઓનો ન્યાય કરશે+

      અને પોતાના સેવકો પર તેમને દયા આવશે.*+

  • યર્મિયા ૧૮:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ જો હું કોઈ પ્રજા કે રાજ્યને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે નાશ કરવાની ચેતવણી આપું+ ૮ અને જો એ પ્રજા પોતાનાં દુષ્ટ કામો છોડી દે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+

  • મીખાહ ૭:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે?

      તમે પોતાના બાકી રહેલા લોકોની*+ ભૂલો માફ કરો છો,

      તમે તેઓના અપરાધો યાદ રાખતા નથી.*+

      તમે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશો નહિ,

      કેમ કે લોકોને અતૂટ પ્રેમ* બતાવવાથી તમને ખુશી મળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો