-
યર્મિયા ૭:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ તેઓનાં મડદાં આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+
-
-
યર્મિયા ૯:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તું કહેજે, ‘યહોવા કહે છે:
“લોકોની લાશો જમીન પર ખાતરની જેમ પડી રહેશે,
કાપણી કરનારે કાપેલાં અનાજનાં ડૂંડાંની જેમ એ પડી રહેશે,
જેને ઉપાડનાર કોઈ નથી.”’”+
-