-
૨ રાજાઓ ૨૪:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+ ૧૫ આ રીતે તે યહોયાખીન+ રાજાને બાબેલોનની ગુલામીમાં લઈ ગયો.+ રાજાની મા, રાજાની પત્નીઓ, તેના રાજદરબારીઓ અને દેશના જાણીતા માણસોને પણ તે યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો.
-