વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એસ્તેર ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

એસ્તેર મુખ્ય વિચારો

      • મોર્દખાયનાં પરાક્રમી કામો (૧-૩)

એસ્તેર ૧૦:૨

એને લગતી કલમો

  • +એસ્તે ૨:૫, ૬
  • +એસ્તે ૮:૧૫; દા ૨:૪૮
  • +એસ્તે ૧:૩; દા ૬:૧૫
  • +એઝ ૪:૧૫; એસ્તે ૬:૧

એસ્તેર ૧૦:૩

ફૂટનોટ

  • *

    અથવા, “તે માનીતો હતો.”

  • *

    મૂળ, “શાંતિ વિશે વાત કરતો હતો.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

એસ્તે. ૧૦:૨એસ્તે ૨:૫, ૬
એસ્તે. ૧૦:૨એસ્તે ૮:૧૫; દા ૨:૪૮
એસ્તે. ૧૦:૨એસ્તે ૧:૩; દા ૬:૧૫
એસ્તે. ૧૦:૨એઝ ૪:૧૫; એસ્તે ૬:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
એસ્તેર ૧૦:૧-૩

એસ્તેર

૧૦ રાજા અહાશ્વેરોશે પોતાના સામ્રાજ્યના બધા વિસ્તારોમાં અને ટાપુઓ પર વસતા લોકો પાસે જબરજસ્તી મજૂરી કરાવી.

૨ રાજાનાં બધાં પરાક્રમી અને શક્તિશાળી કામો વિશેની તેમજ તેણે મોર્દખાયને+ ઉચ્ચ પદ આપ્યું+ એ વિશેની રજેરજ માહિતી માદાય અને ઈરાનના રાજાઓના+ ઇતિહાસના પુસ્તકમાં+ લખેલી છે. ૩ રાજા અહાશ્વેરોશ પછી બીજા સ્થાને યહૂદી મોર્દખાય હતો. યહૂદીઓમાં તેનું મોટું નામ હતું* અને તેના બધા ભાઈઓ તેને માન આપતા હતા. તે પોતાના લોકોના ભલા માટે અને તેઓના વંશજોના હિત માટે કામ કરતો હતો.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો