વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૮૬-૮૭
  • મતભેદ થાળે પાડવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મતભેદ થાળે પાડવા
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૮૬-૮૭

મતભેદ થાળે પાડવા

કોઈ દુઃખ પહોંચાડે ત્યારે કેમ ગુસ્સે ન થવું જોઈએ અથવા બદલો ન લેવો જોઈએ?

ની ૨૦:૨૨; ૨૪:૨૯; રોમ ૧૨:૧૭, ૧૮; યાકૂ ૧:૧૯, ૨૦; ૧પિ ૩:૮, ૯

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૫:૯-૧૩, ૨૩-૩૫—નાબાલ દાઉદ અને તેમના માણસોનું અપમાન કરે છે અને તેઓને મદદ કરતો નથી, એટલે દાઉદને ગુસ્સો આવે છે. તે નાબાલ અને તેના આખા કુટુંબને પતાવી દેવાનું વિચારે છે. પણ અબીગાઈલની સારી સલાહને લીધે દાઉદ ખૂનના દોષથી બચી જાય છે

    • ની ૨૪:૧૭-૨૦—ઈશ્વરની પ્રેરણાથી સુલેમાન રાજા લખે છે કે દુશ્મન પડી જાય તો આપણે ખુશ ન થવું જોઈએ અને ભરોસો રાખવો જોઈએ કે યહોવા દુષ્ટોનો ન્યાય કરશે

જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થાય તો શું આપણે તેમની સાથે બોલવાનું બંધ કરી દેવું જોઈએ અથવા મનમાં ખાર ભરી રાખવો જોઈએ?

લેવી ૧૯:૧૭, ૧૮; ૧કો ૧૩:૪, ૫; એફે ૪:૨૬

  • એને લગતા અહેવાલ:

    • માથ ૫:૨૩, ૨૪—ઈસુ સમજાવે છે કે જો કોઈ આપણાથી નારાજ હોય તો આપણે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરવું જોઈએ

કોઈ આપણને દુઃખ પહોંચાડે તો આપણે શું કરવું જોઈએ?

ની ૧૦:૧૨; ૧૯:૧૧; એફે ૪:૩૨; કોલ ૩:૧૩

કોઈ વ્યક્તિ આપણને વારંવાર ઠેસ પહોંચાડે અને પછી દિલથી માફી માંગે તો આપણે કેમ તેને માફ કરવી જોઈએ?

માથ ૧૮:૨૧, ૨૨; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૩, ૪; કોલ ૩:૧૩; ૧પિ ૪:૮

જો કોઈ આપણને બદનામ કરે, છેતરે અથવા એવું કંઈક કરે જેને જતું કરવું આપણા માટે અઘરું હોય, તો એ વ્યક્તિ સાથે કોણે વાત કરવી જોઈએ અને કેમ?

માથ ૧૮:૧૫

આ પણ જુઓ: યાકૂ ૫:૨૦

જે વ્યક્તિએ આપણને બદનામ કર્યા છે અથવા છેતર્યા છે, તેની સાથે એકલામાં વાત કરીએ તોપણ તે પસ્તાવો ન કરે, તો આપણે શું કરવું જોઈએ?

માથ ૧૮:૧૬, ૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો