યુદ્ધ
કઈ રીતે ખબર પડે છે કે આપણા સમયમાં ઘણા યુદ્ધો થશે?
એને લગતા અહેવાલ:
દા ૧૧:૪૦—દાનિયેલ પ્રબોધક ભવિષ્યવાણી કરે છે કે છેલ્લા દિવસોમાં બે શક્તિશાળી દુશ્મનો એકબીજા સામે ઊભા થશે
પ્રક ૬:૧-૪—પ્રેરિત યોહાન એક દર્શનમાં લાલ રંગનો ઘોડો જુએ છે, જે યુદ્ધોને દર્શાવે છે અને તેના પર જે બેઠો છે તેને “પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની” રજા આપવામાં આવે છે
પૃથ્વી પર ચાલતાં યુદ્ધોનું યહોવા શું કરશે?
આપણે કેમ યુદ્ધમાં ભાગ લેતા નથી?
આ પણ જુઓ: “સરકાર—ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી”