બુદ્ધિ
ડહાપણ
સાચી બુદ્ધિ મેળવવા શું જરૂરી છે?
સાચી બુદ્ધિ ક્યાંથી મેળવી શકીએ?
શું બુદ્ધિ મેળવવા પ્રાર્થના કરવી યોગ્ય છે?
એને લગતા અહેવાલ:
૨કા ૧:૮-૧૨—યુવાન સુલેમાન યહોવા પાસે બુદ્ધિ માંગે છે, જેથી તે સારી રીતે રાજ કરી શકે. યહોવા તેમનાથી ખુશ થાય છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે
ની ૨:૧-૫—બુદ્ધિ, સમજણ અને પારખશક્તિ દાટેલા ખજાના જેવી છે. એને મેળવવા મહેનત કરીશું તો યહોવા જરૂર આપણી મદદ કરશે
યહોવા કઈ રીતે આપણને બુદ્ધિ આપે છે?
યશા ૧૧:૨; ૧કો ૧:૨૪, ૩૦; ૨:૧૩; એફે ૧:૧૭; કોલ ૨:૨, ૩
એને લગતા અહેવાલ:
ની ૮:૧-૩, ૨૨-૩૧—અહીં બુદ્ધિને એક વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. એ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે, જેમને સૌથી પહેલા બનાવવામાં આવ્યા હતા
માથ ૧૩:૫૧-૫૪—ઈસુ સાથે મોટા થયેલા લોકોને સમજાતું નથી કે તે કઈ રીતે આટલા બુદ્ધિશાળી છે
કઈ રીતે ખબર પડે કે આપણામાં ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ છે?
ગી ૧૧૧:૧૦; સભા ૮:૧; યાકૂ ૩:૧૩-૧૭
આ પણ જુઓ: ગી ૧૦૭:૪૩; ની ૧:૧-૫
બુદ્ધિ કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે અને આપણું રક્ષણ કરે છે?
ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ કેટલી કીમતી છે?
આ પણ જુઓ: અયૂ ૨૮:૧૮
એને લગતા અહેવાલ:
અયૂ ૨૮:૧૨, ૧૫-૧૯—અયૂબે કેટકેટલાં દુઃખો સહન કર્યાં, તોપણ તે ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિની કદર કરે છે
ગી ૧૯:૭-૯—દાઉદ રાજા કહે છે કે ભલે એક વ્યક્તિ નાદાન અથવા બિનઅનુભવી હોય, પણ યહોવાનાં નિયમો અને સૂચનો તેને બુદ્ધિમાન બનાવી શકે છે
ઈશ્વરની કંઈ પડી ન હોય એવા લોકોના વિચારો પ્રમાણે જીવવું કેમ જોખમી છે?
૧કો ૧:૧૯, ૨૦; ૩:૧૯; કોલ ૨:૮; ૧તિ ૬:૨૦
આ પણ જુઓ: સભા ૧૨:૧૧, ૧૨; રોમ ૧:૨૨, ૨૩