વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૩/૧ પાન ૩૨
  • શું વિશ્વાસ સાજા કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું વિશ્વાસ સાજા કરે છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૩/૧ પાન ૩૨

શું વિશ્વાસ સાજા કરે છે?

જોઆપણે બીમાર હોઈએ, તો શું આપણે સાજા થવાનું નથી ઇચ્છતા? ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ઘણા લોકોના દુઃખ દૂર કર્યા અને બીમારીમાંથી સાજા કર્યા. પરંતુ, ઈસુ ખ્રિસ્તે આ કેવી રીતે કર્યું? બાઇબલમાં એમ લખેલું છે, કે ‘ઈશ્વરનું આ મહા પરાક્રમી કામ છે.’ (લુક ૯:૪૨, ૪૩ IBSI; પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૧, ૧૨) ફક્ત ઈશ્વરની શક્તિથી જ દુઃખ અને બીમારીમાંથી રાહત મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૭-૯) આથી, ઈસુ ખ્રિસ્ત એવી માંગ કરતા ન હતા, કે લોકો તેમનામાં વિશ્વાસ મૂકે તો જ તેઓને સાજા કરે.

પરંતુ, ‘ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારો હવે ફરી પાછા ક્યારે જોવા મળશે? શું દુઃખ અને બીમારીનો કદી અંત આવશે?’

બાઇબલમાં સરસ વચનો છે, જે બતાવે છે કે ઈશ્વરની શક્તિથી આ પૃથ્વી પર ફરી કદી દુઃખ અને બીમારી હશે નહિ. તમને વધુ જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓ તમને ખુશીથી બતાવશે કે પરમેશ્વર પોતે બીમારી અને મરણ હંમેશ માટે દૂર કરશે. હા, એ સમયે ‘તેણે [પરમેશ્વરે] સદાને માટે મરણ રદ કર્યું હશે.’—યશાયાહ ૨૫:૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો