ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?
નં. ૨ ૨૦૧૬
ઈસુના મરણનો સ્મરણપ્રસંગ | બુધવાર, માર્ચ ૨૩, ૨૦૧૬
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ચોકીબુરજ વિશ્વના માલિક યહોવાને માન આપે છે. આ મૅગેઝિનમાંથી ખુશખબર જાણીને લોકોને દિલાસો મળે છે કે, યહોવાનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને આ દુનિયાને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે. આ મૅગેઝિન ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાનું ઉત્તેજન આપે છે. તેમણે પોતાનું જીવન આપી દીધું જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તે હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. ચોકીબુરજ ૧૮૭૯થી બહાર પડી રહ્યું છે. એને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. એ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.
આ સાહિત્ય વેચાણ માટે નથી. ચોકીબુરજ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. આ કાર્ય રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.pr418.com પર જાઓ.
ચોકીબુરજમાં પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. વપરાયું છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દ પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.