વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૦
  • પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ઈશ્વરને વફાદાર રહીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • આપણે યહોવાહને જ વળગી રહીશું!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૦

બાઇબલમાં રહેલો ખજાનો

પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય

અયૂબે ખોટી રીતે ઈશ્વરને દોષ આપ્યો (અયૂ ૨૭:૧, ૨)

ભલે અયૂબે ભૂલો કરી, છતાં તે પોતાને પ્રમાણિક કહી શક્યા (અયૂ ૨૭:૫; w૧૯.૦૨ ૫ ¶૯-૧૦)

પ્રમાણિક રહેવાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય, એનો અર્થ તો એ છે કે યહોવાને પૂરા દિલથી પ્રેમ કરવો (માથ ૨૨:૩૭; w૧૯.૦૨ ૩ ¶૩-૫)

એક ભાઈ અગાઉ કરેલી ભૂલને લીધે દુઃખી છે. પછીથી તે ખુશ અને મક્કમ દેખાય છે.

મનન માટે સવાલ: યહોવા એવી અપેક્ષા રાખતા નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય. એ જાણીને કઈ રીતે હિંમત ન હારવા મદદ મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો