• શું વિશ્વાસઘાત પછી લગ્‍ન બચાવી શકાય? “હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” —માત્થી ૧૯:૯.