બાઇબલ રહેલો ખજાનો | ઝખાર્યા ૯-૧૪
‘પર્વતોની ખીણમાં રહો’
યહોવાની સર્વોપરી સત્તાને ‘પર્વત’ દ્વારા દર્શાવવામાં આવે છે. ૧૯૧૪માં જ્યારે ઈસુના રાજ્યની સ્થાપના થઈ, ત્યારે જાણે બીજો પર્વત અસ્તિત્વમાં આવ્યો, જેના લીધે ‘મોટી ખીણ’ બની. ૧૯૧૯થી, યહોવાના લોકોને એ “પર્વતોની ખીણમાં” રક્ષણ મળ્યું છે
લોકો કઈ રીતે રક્ષણ મેળવવા “પર્વતોની ખીણમાં” નાસી જઈ શકે?
આર્માગેદન વખતે જેઓ રક્ષણ આપનાર “પર્વતોની ખીણમાં” નહિ હોય, તેઓનો વિનાશ થશે
હું કઈ રીતે રક્ષણ આપનાર ખીણમાં રહી શકું?