વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જૂન પાન ૨
  • આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • તમે “યાજકોનું રાજ્ય” બનશો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • નવા કરાર વિશેની યહોવાની ભવિષ્યવાણી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જૂન પાન ૨
હાગાર અને સારાહ—પાછળના ભાગમાં બલિદાનો મંદિરમાં ચઢાવવામાં આવી રહ્યા છે; શિષ્યો પ્રચાર કરે છે; વાંચવામાં આવતું શાસ્ત્ર શિષ્યો સાંભળી રહ્યા છે

બાઇબલમાં રહેલો ખજાનો | ગલાતીઓ ૪-૬

આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”

૪:૨૪-૩૧

પાઊલ “આ બનાવોનો” ઉલ્લેખ કરીને સમજાવતા હતા કે જૂના નિયમકરાર કરતાં નવો નિયમકરાર ચડિયાતો છે. આ નવા કરારની ગોઠવણમાં ઈસુ અને તેમની સાથે રાજ કરતા અભિષિક્તો પ્રેમથી મનુષ્યોની કાળજી રાખશે. ત્યારે સર્વ મનુષ્યો માટે પાપ, બીમારી, ઘડપણ, દુઃખ અને મરણના પંજામાંથી આઝાદ થવાની તક હશે.—યશા ૨૫:૮, ૯.

હાગાર—એક દાસી

નિયમકરાર હેઠળ ઇઝરાયેલીઓ. યરૂશાલેમ તેઓનું પાટનગર હતું

સારાહ—આઝાદ સ્ત્રી

સ્વર્ગનું યરૂશાલેમ, યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ

હાગારનાં “બાળકો”

નિયમકરારથી યહોવાને આધીન યહુદીઓ. તેઓએ ઈસુની સતાવણી કરી અને તેમનો નકાર કર્યો

સારાહનાં “બાળકો”

ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો

નિયમકરારની ગુલામીમાં

નિયમશાસ્ત્ર ઇઝરાયેલીઓને યાદ અપાવતું હતું કે તેઓ પાપના દાસ છે

નવો કરાર આઝાદી આપે છે

ઇઝરાયેલીઓ પૂરી રીતે નિયમશાસ્ત્ર પાળી શકતા ન હતા. એ તેઓને યાદ અપાવતું કે તેઓ પાપી છે. ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા મૂકીને તેઓ પાપની ગુલામીમાંથી આઝાદ થઈ શકતા હતા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો